PREMANAND | પ્રેમાનંદ


પ્રેમાનંદ


જન્મ   : પ્રેમાનંદ નો સમય સત્તરમી સદી(1649) નું હોવાનું મનાય છેવડોદરા માં થયો હતો

અવસાન : 1714

વતન   : વડોદરા

ઉપનામ : ઉત્તમ આખ્યાન કવિઆખ્યાન શિરોમણીમહાકવિ

જ્ઞાતિ   : ચોવીસા મેવાડા બ્રાહ્મન

        પિતા : કૃષ્ણરામ

        પત્ની : હરકોર ભટ્ટ

        પુત્ર વલ્લભ ભટ્ટ

        દાદા : જયદેવ

        ગુરુ : રામચરણ હરિહર

પૂરું નામ : પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ

 

કૃતિઓ : 

 આખ્યાન :

·         ઓખાહરણ

·         ચંદ્રહાસાખ્યાન

·         અભિમન્યુયાખાયાન

·         સુદામાચરિત્ર

·         કુવરબાઈ નું મામેરું

·         નળાખ્યાન

·         રણયજ્ઞ

·         દશમસ્કંધ

·         સુધન્વાખ્યાન

·         મદાલસાખ્યાન

·         'હૂંડી''રૂક્મણીહરણ શ્લોક'   

 લઘુકૃતિ : 

·         સ્વર્ગ ની નિસરણી

·         ફુવાડાનો ફજેતો 

·         વિવેક વણજારો 

·         શામળશા નો વિવાહ

·         દાણલીલા

·         બાળલીલા વ્રજવેલ 

·         ભ્રમર પચ્ચીસી 

·         પાંડવો ની ભાંજગડ 

·         વિષ્ણુ સહસ્ત્ર નામ 

·         રાધિકાના દ્રાદમાસ 

 

પંક્તિઓ :

·         સુખ દૂ:ખ મનમાં ન આણીએ...

·         ગોળ વિના મોળો કંસારમાતા વિના સુણો સંસાર

·         ઋષિ કહે સાંભડ નરપતિસુદામેદીઠી દ્રારામતીકાંકકોટ ચળકારા રેને મણિમય જંડા કાગરે,

 

સમ્માન :

·         ઉત્તમ આખ્યાનકાર હોવાથી તેઓ એ ‘કવિ શિરોમણી’ નું સન્માન પામ્યા છે,

·         તેમણે ‘રાસકવિ’ તરીકે પણ ઓરખાતા

·         મુઘલરાજા અને ગુજરાત રાજ્ય ના શાસક ઔરંગઝૈબ તેમણે ‘મહાકવિ પ્રેમાનંદ’ કહી ને બોલાવતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો